થોડા સામે પહેલા AMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું. જેના પગલે લગભગ 500થી વધુ માલધારીઓ બેઘર બન્યા હતા. ત્યારે રબારી સમાજના લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મિટિંગ કરી હતી. અને જમીન વેચાણથી ખરીદવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

