Home / Gujarat / Ahmedabad : Homeless property owners in Odhav submit a representation to the government

અમદાવાદ: ઓઢવમાં બેઘર થયેલા માલધારીઓએ સરકારને કરી રજૂઆત, જંત્રીના ભાવે પ્લોટ આપવા માંગ

અમદાવાદ: ઓઢવમાં બેઘર થયેલા માલધારીઓએ સરકારને કરી રજૂઆત, જંત્રીના ભાવે પ્લોટ આપવા માંગ

થોડા સામે પહેલા  AMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું. જેના પગલે લગભગ 500થી વધુ માલધારીઓ બેઘર બન્યા હતા. ત્યારે રબારી સમાજના લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મિટિંગ કરી હતી. અને જમીન વેચાણથી ખરીદવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon