Home / Entertainment : Aamir Khan is going make the biopic of Dadasaheb Phalke

દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવશે આમિર ખાન, ફરી એકવાર કરશે આ ડાયરેક્ટર સાથે કામ

દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવશે આમિર ખાન, ફરી એકવાર કરશે આ ડાયરેક્ટર સાથે કામ

દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. તેમણે જ ભારતીય ફિલ્મોનો પાયો નાખ્યો હતો. એટલા માટે સિનેમાનો સૌથી મોટા પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' તેમના નામ પરથી છે. દાદા સાહેબના જીવન અને ફિલ્મો અંગેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. હવે આ વાર્તા મોટા પડદા પર પણ જોવા મળશે.દાદાસાહેબ ફાળકે પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon