Home / Gujarat / Dahod : Possibility of involvement of BJP leaders in MGNREGA scam

Dahod News: મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી

Dahod News: મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી

દાહોદ જીલ્લામાં મનરેગા કૌભાંડમાં નવો ફણગો ફુટ્યો છે. સ્થાનિકોનો આરોપ છેકે, જો આ પ્રકરણની  વધુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, ગરીબ મજૂરોના આધારે જોબકાર્ડ બનાવી લાખો રૂપિયાની કટકી કરવામાં આવી હોવાનું મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. એટલુ જ નહીં, મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારી જ નહી, દાહોદ જિલ્લાના ભાજપના સ્થાનિક નેતાઓની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના છે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: dahod mgnrega scam

Icon