પહેલગામના હુમલાબાદ હરકતમાં આવેલી કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, દરેક રાજ્યોમાં રહેતા ગેરકાયદેસર વિદેશીઓને તપાસ કરવાના આદેશ બાદ તપાસના ભાગરૂપે ગુજરાતમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો જેવા કે બાંગ્લાદેશી, પાકિસ્તાન અન્ય દેશના ઝડપાયા છે. ત્યારે પાટણ જિલ્લામાંથી પણ 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશઓ ઝડપાયા હોવાનું બહાર આવ્યું હતું.

