Home / Gujarat / Chhota Udaipur : trees and seeds, which provide employment to tribals

Chhotaudepur News: આદિવાસીઓને રોજગારી આપતા ચોરાળાના વૃક્ષો, બીજનો ઉપયોગ દવાથી લઈને સૂકામેવામાં  

Chhotaudepur News: આદિવાસીઓને રોજગારી આપતા ચોરાળાના વૃક્ષો, બીજનો ઉપયોગ દવાથી લઈને સૂકામેવામાં  

ગુજરાતમાં સૌથી વધારે છોટાઉદેપુરમાં ૭૦થી ૯૦ હજાર ચારોળાના વૃક્ષો આવેલા છે. અને અહીં ના આદિવાસીઓ માટે પુરક રોજગારી પૂરી પાડે છે. છોટાઉદેપુરના લગભગ ૧૦થી ૧૫ ગામોમાં ચારોળાના વૃક્ષો આવેલા છે, અને તે અહીંના આદિવાસીઓ માટે એક પુરક રોજગારી પૂરી પાડતા સ્ત્રોત તરીકે જોવા મળી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon