પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળ (ટકસાલી) ના વરિષ્ઠ નેતા સુખદેવસિંહ ઢીંડસાનું નિધન થયું છે, જેના કારણે રાજકીય જગતમાં શોકનું વાતાવરણ છે. તેમણે 89 વર્ષની વયે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

