બારડોલીમાં BAPS સંસ્થાનાં મંદિરને ૩૦ વર્ષ થયા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૫માં બારડોલીમાં ૫ દિવસ રોકાઈને ભવ્યતાથી શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે ૨૦૧૧માં પૂનઃ મૂર્તિપ્રતિષ્ઠા કરીને આધ્યાત્મિક ચેતનાને નવા આયામ આપ્યા છે. આ મંદિરને ૩૦ વર્ષ થતાં તેનો 'ત્રિદશાબ્દી મહોત્સવ' યોગી જયંતીના અવસરે સવારે (વરસાદના કારણે) સાંકરી શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણ માં દિવ્યતાથી ઉજવાયો હતો.
અન્નકૂટ રચાયો

