Home / Gujarat / Surat : BAPS Swaminarayan Temple, Bardoli completes 30 years

Surat News: BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલીના ૩૦ વર્ષ પૂર્ણ, ઉજવાયો ત્રિદશાબ્દી મહોત્સવ

Surat News: BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલીના ૩૦ વર્ષ પૂર્ણ, ઉજવાયો ત્રિદશાબ્દી મહોત્સવ

બારડોલીમાં BAPS સંસ્થાનાં મંદિરને ૩૦ વર્ષ થયા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૫માં બારડોલીમાં ૫ દિવસ રોકાઈને ભવ્યતાથી શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે ૨૦૧૧માં પૂનઃ મૂર્તિપ્રતિષ્ઠા કરીને આધ્યાત્મિક ચેતનાને નવા આયામ આપ્યા છે. આ મંદિરને ૩૦ વર્ષ થતાં તેનો 'ત્રિદશાબ્દી મહોત્સવ'  યોગી જયંતીના અવસરે સવારે (વરસાદના કારણે) સાંકરી શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણ માં દિવ્યતાથી ઉજવાયો હતો.
 
અન્નકૂટ રચાયો

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon