Home / Business / Budget 2025 : How service tax was implemented during the Congress era

કોંગ્રેસ કાળમાં કેવી રીતે લાગુ થયો સર્વિસ ટેક્સ, જેમણે અમલ કરાવ્યો બની ગયા વડાપ્રધાન

કોંગ્રેસ કાળમાં કેવી રીતે લાગુ થયો સર્વિસ ટેક્સ, જેમણે અમલ કરાવ્યો બની ગયા વડાપ્રધાન

આઝાદી બાદ ભારત સરકાર દ્વારા આર્થિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાંથી કર માળખું લાગુ કરવાનો પહેલો તેમનો નિર્ણય હતો. જો સર્વિસ ટેક્સની વાત કરીએ તો ભારતે તેની શરૂઆત 1994માં થઈ હતી. તે દેશની આર્થિક બાબતોમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. તે વખતે કોંગ્રેસ સરકારના નાણાં પ્રધાન ડૉ. મનમોહન સિંહની દેખરેખમાં લાગુ કરવામાં આવી હતી. તે વખતનો ઉદ્દેશ્ય સેવા ક્ષેત્ર અને નાણા એકઠા કરીને આર્થિક સુધારાને વેગ આપવાનો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon