Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane Crash: Victims' families will go to court against Air-India and Boeing

Ahmedabad Plane Crash: પીડિતોના પરિવારો Air-India અને Boeing સામે કોર્ટમાં જશે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કેસો થઈ શકે છે દાખલ

Ahmedabad Plane Crash: પીડિતોના પરિવારો Air-India અને Boeing સામે કોર્ટમાં જશે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કેસો થઈ શકે છે દાખલ

૧૨મી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે પણ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેઓના પરિવારજનો હવે Air-India અને વિમાન બનાવતી વિદેશી કંપની Boeing સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પીડિત પરિવારો લંડન અને અમેરિકાની લો ફર્મના સંપર્કમાં છે. જેથી ગમે ત્યારે કેસ દાખલ થઇ શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon