Home / Entertainment : Actress in trouble for lying to survivor of R India crash

પ્લેન ક્રેશમાં બચેલા વ્યક્તિને ખોટો કહેવા બદલ મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી, પોસ્ટ કરવી પડી ડિલીટ 

પ્લેન ક્રેશમાં બચેલા વ્યક્તિને ખોટો કહેવા બદલ મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી, પોસ્ટ કરવી પડી ડિલીટ 

બોલિવૂડ સિંગર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ વિશે એવું નિવેદન આપ્યું કે તેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. તેણે જાહેરમાં વિશ્વાસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે તેને માનસિક સારવારની જરૂર છે. જ્યારે મામલો ગરમાયો, ત્યારે તેણે તરત જ ટ્વિટ ડિલીટ કરી દીધું અને માફી માંગી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon