Home / Gujarat / Gandhinagar : Gandhinagar news: As India-Pakistan tensions ease, state government employees and officials will be able to take leave

Gandhinagar news: ભારત-પાક તણાવ ઘટતા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ રજા લઈ શકશે

Gandhinagar news: ભારત-પાક તણાવ ઘટતા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ રજા લઈ શકશે

Government employees News: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon