Home / Gujarat / Rajkot : If the government does not bring a solution

ઉપલેટા:મજેઠી ગામના 40 ખેડૂતોએ દબાણનો લગાવ્યો આરોપ, સરકાર ઉકેલ નહીં લાવે તો આંદોલનની ઉચ્ચારી ચિમકી

ઉપલેટા:મજેઠી ગામના 40 ખેડૂતોએ દબાણનો લગાવ્યો આરોપ, સરકાર ઉકેલ નહીં લાવે તો આંદોલનની ઉચ્ચારી ચિમકી

રાજકોટના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 40 ખેડૂતોની 1000 વીઘા જમીન આવેલી છે, જેમાં ખેતરો આવ્યા છે. ત્યારે આ ખેતરના રસ્તામાં દબાણ થયાની ફરિયાદ થઈ છે.  આ ફરિયાદને લઈને અહીંયાના ખેડૂતોએ આ મામલાને લઈને એક વર્ષથી અનેક લેખિત ફરિયાદો કરવામા આવી હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો લડી લેવાના મૂડમા જોવા મળ્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon