સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક જાગૃતિના ભાગ રૂપે “મોર્ડન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડો. શ્રુતિબેન પટેલ દ્વારા બાળકોને નાસ્તામાં ફૂડ પેકેટ્સ શા માટે ના આપવા જોઈએ તે અંગે વિગતે રજૂઆત કરી હતી.

