Home / Gujarat / Surat : On Kargil Victory Day in Surat in presence of families of martyrs

કારગીલ વિજય દિવસે સુરતમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા, વીરોની યાદમા કરાયું રક્તદાન

કારગીલ વિજય દિવસે સુરતમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા, વીરોની યાદમા કરાયું રક્તદાન

સુરતમાં કારગીલ વિજય દિવસ જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વીર શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા યોજાઈ હતી. સમર્પણ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત BAPS મંદિર ગ્રાઉન્ડ, ધારૂકા કોલેજ સામે, કાપોદ્રાથી મિની બજાર સરદાર સ્મૃતિ ભવન સુધી આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon