Home / Gujarat / Chhota Udaipur : In a workers' meeting, Gulab Singh Yadav alleged that the Pahalgam terror attack was the government's mistake

 Bodeli news: કાર્યકરોની બેઠકમાં ગુલાબસિંહ યાદવે પહલગામ આતંકી હુમલો સરકારની ભૂલ હોવાનો આક્ષેપ મૂક્યો

 Bodeli news: કાર્યકરોની બેઠકમાં ગુલાબસિંહ યાદવે પહલગામ આતંકી હુમલો સરકારની ભૂલ હોવાનો આક્ષેપ મૂક્યો

 Bodeli news: છોટાઉદેપુરના બોડેલી ખાતે કાર્યકરોની મિટિંગમાં આવેલા દેશની રાજધાની દિલ્હીના માજી ધારાસભ્ય અને ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું ક, કાશ્મીરના  પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે લોકો કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા તે લોકોનાં મોત થવા તે દુખની બાબત છે, જ્યારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon