Home / India : SC gives indication of relief on Kejriwal interim bail issue

કેજરીવાલ માટે રાહતના સંકેત, SCએ કહ્યું-'ચૂંટણીને પગલે વચગાળાના જામીન...'

કેજરીવાલ માટે રાહતના સંકેત, SCએ કહ્યું-'ચૂંટણીને પગલે વચગાળાના જામીન...'

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને મોટી રાહતના સંકેત આપ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આપ પાર્ટી નેતા કેજરીવાલની વચગાળા જામીન અરજી અંગે વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે આગળની સુનાવણી 7 મેના રોજ કરશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon