સુપ્રીમ કોર્ટે કેજરીવાલને મોટી રાહતના સંકેત આપ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આપ પાર્ટી નેતા કેજરીવાલની વચગાળા જામીન અરજી અંગે વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે આગળની સુનાવણી 7 મેના રોજ કરશે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને મોટી રાહતના સંકેત આપ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આપ પાર્ટી નેતા કેજરીવાલની વચગાળા જામીન અરજી અંગે વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે આગળની સુનાવણી 7 મેના રોજ કરશે.