10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક સ્કોલરશિપ સંબંધિત મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તમે પણ અરજી કરી શકો છો. તેમાં આપેલી લીંકની ઝીણવટભરી તપાસ કરી તો સત્ય બહાર આવ્યું. આ લિંક દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી નથી

