Home / India : Scholarship scheme announced by PM for students of std.10-12?

PM દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઈ સ્કોલરશીપની યોજના? જાણો વાયરલ મેસેજની હકીકત

PM દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઈ સ્કોલરશીપની યોજના? જાણો વાયરલ મેસેજની હકીકત

10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક સ્કોલરશિપ સંબંધિત મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તમે પણ અરજી કરી શકો છો. તેમાં આપેલી લીંકની ઝીણવટભરી તપાસ કરી તો સત્ય બહાર આવ્યું. આ લિંક દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી નથી 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon