Home / India : PK's big prediction about Nitish Kumar during Bihar elections

'જો આવું થશે તો હું રાજકારણ છોડી દઈશ', બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમાર અંગે PKની મોટી ભવિષ્યવાણી

'જો આવું થશે તો હું રાજકારણ છોડી દઈશ', બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમાર અંગે PKની મોટી ભવિષ્યવાણી

Prashant Kishor Prediction on Bihar Election: જનસુરાજ પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર આ વર્ષે યોજનારી ચૂંટણી બાદ બિહારના મુખ્યમંત્રી નહીં બને. તેમનો દાવો છે કે, બિહારમાં 60 ટકાથી વધુ લોકો પરિવર્તન ઈચ્છે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon