Home / India : Congress again attacks Modi government over ceasefire

યુદ્ધવિરામને લઈને કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી, કહ્યું 'ઓપરેશન સિંદુરની માહિતી સિંગાપોરથી...'

યુદ્ધવિરામને લઈને કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી, કહ્યું 'ઓપરેશન સિંદુરની માહિતી સિંગાપોરથી...'

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં એ દાવાને ફગાવ્યો હતો કે જેમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાની વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ દાવો તદ્દન ખોટો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon