Home / Religion : This is how Lord Ganesha will remove Vastu defects from the house, just keep these three things in mind

આ રીતે ભગવાન ગણેશ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરશે, બસ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખો

આ રીતે ભગવાન ગણેશ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરશે, બસ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખો

ભગવાન ગણેશ માત્ર દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય નથી.  ગણેશજી વિઘ્નોનો નાશ કરનાર અને બુદ્ધિ આપનાર પણ છે. તેમની કૃપાથી ઘરના તમામ વાસ્તુ દોષોનો નાશ થાય છે. ઘરના મુખ્ય દ્વાર,પૂજા સ્થાન,રસોડું અને કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ લગાવવાથી વાસ્તુ દોષનો નાશ થઈ શકે છે. ફક્ત તેમના ચોક્કસ ઉપયોગોને સમજવાની જરૂર છે. આવો જાણીએ આ પવિત્ર દિવસોમાં ભગવાન ગણેશના કેટલાક ખાસ પ્રયોગો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon