Home / Religion : When and why is Gita Jayanti celebrated?

ગીતા જયંતિ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનું મહત્ત્વ

ગીતા જયંતિ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનું મહત્ત્વ

માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસથી તમામ ગીતા ભવનોમાં પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને ગીતા આધારિત પ્રવચનો યોજવામાં આવે છે. આ વર્ષે 2024માં  અંગ્રેજી કેલેન્ડર મુજબ ગીતા જયંતિ 11 ડિસેમ્બર 2024 ના રોજ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon