સુરેન્દ્રનગરમાં ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદ્દાર ગણાવતી ચિંતન મહેતાની પોસ્ટથી વિવાદ ઉભો થયો હતો. જેના વિરોધમાં ઠાકોર સમાજના આગેવાનો અને કૉંગ્રેસના (CONGRESS) કાર્યકરોએ માલવણ-બહુચરાજી હાઈવે પર જૈનાબાદ નજીક ચક્કાજામ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદ્દાર ગણાવતી ચિંતન મહેતાની પોસ્ટથી વિવાદ ઉભો થયો હતો. જેના વિરોધમાં ઠાકોર સમાજના આગેવાનો અને કૉંગ્રેસના (CONGRESS) કાર્યકરોએ માલવણ-બહુચરાજી હાઈવે પર જૈનાબાદ નજીક ચક્કાજામ કર્યો હતો.