Home / Gujarat / Ahmedabad : 100 people committed suicide in Ahmedabad in 45 days

Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં 100 લોકોનો આપઘાત, કારણ જાણી ચોંકી જશો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં 100 લોકોનો આપઘાત, કારણ જાણી ચોંકી જશો

અમદાવાદ શહેરમાં 1 એપ્રિલથી 15 મે સુધીમાં કુલ 100 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં નોંધાયું છે. બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ અને દિલ્હીમાં બિઝનેસમેન પુનિત ખુરાનાની આત્મહત્યાએ દેશભરમાં ચકચારી મચાવી હતી. બંનેએ પત્ની સાથેના અણબનાવના કારણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon