Home / Religion : Recite this special stotram on Thursday

ગુરુવારે કરો આ ખાસ સ્તોત્રનો પાઠ, ભગવાન વિષ્ણુની કૃપાથી ખુલી જશે તમારું ભાગ્ય!

ગુરુવારે કરો આ ખાસ સ્તોત્રનો પાઠ, ભગવાન વિષ્ણુની કૃપાથી ખુલી જશે તમારું ભાગ્ય!

આજે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે.આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાનની કૃપા વરસે છે, પરંતુ સાથે જ ગુરુવારે ભગવાન વિષ્ણુ શતનામ સ્તોત્રનો ભક્તિભાવ સાથે પાઠ કરવામાં આવે તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે આપણને કોઈનો સાથ મળે છે, ત્યારે બધા કામ થવા લાગે છે, તેથી આજે અમે તમારા માટે આ ચમત્કારિક સ્તોત્ર લાવ્યા છીએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon