Home / India : Another complaint against Sisodia-Satyendra Jain for Rs 2,000 crore scam

Delhiમાં દારૂ સ્કેમ બાદ વધુ એક 2 હજાર કરોડનું કૌભાંડ, સિસોદિયા-સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ વધુ એક ફરિયાદ

Delhiમાં દારૂ સ્કેમ બાદ વધુ એક 2 હજાર કરોડનું કૌભાંડ, સિસોદિયા-સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ વધુ એક ફરિયાદ

દિલ્હીના બહુચર્ચિત શરાબ સ્કેમ બાદ આપ સરકારનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) એવી ફસાઈ હતી કે તેને દિલ્હીની ખુરશી ગુમાવવી પડી. દારૂ કૌભાંડ કેસમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓને તિહારની જેલમાં જવું પડ્યું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા અને શક્તિશાળી નેતા સત્યેન્દ્ર જૈનને પણ જેલની સજા ભોગવવી પડી. બધા નેતાઓ જામીન પર મુક્ત થયા છે પરંતુ દિલ્હીથી વધુ એક મળતા સમાચાર મુજબ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના વધુ એક કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon