Home / India : How safe is seat 11A on an airplane?

Ahmedabad Plane Crash : સીટ 11A પ્લેનમાં ક્યાં હોય છે, જેમાં બેઠેલો એકમાત્ર મુસાફર બચી ગયો

Ahmedabad Plane Crash : સીટ 11A પ્લેનમાં ક્યાં હોય છે, જેમાં બેઠેલો એકમાત્ર મુસાફર બચી ગયો

12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જે વિમાન ક્રેશ થયું હતું તે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન હતું, જે ટેકઓફ થયાના થોડા સેકન્ડ પછી મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon