ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોર તસ્કરોએ લગભગ તમામ જગ્યાએ ભારે આતંક મચાવ્યો છે. એવામાં ફરીથી પાટણના સિધ્ધપુર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોની ટોળકીએ એક જ રાતમાં 8 મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

