Home / India : Air India to reduce international flights by 15 percent

Air India ઈન્ટરનેશનલ ફ્લાઈટોના ઉડાનમાં 15 ટકા ઘટાડો કરશે, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટો નિર્ણય

Air India ઈન્ટરનેશનલ ફ્લાઈટોના ઉડાનમાં 15 ટકા ઘટાડો કરશે, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટો નિર્ણય

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય  સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે. નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon