શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને એક પ્રશ્ન સતત મુંઝવતો હોય છે કે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું? શિક્ષણને લગતા આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી કોંગ્રેસ દ્વારા માર્ગદર્શન આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા "કારકિર્દીના ઉંબરે" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.

