Ankleshwar News: અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જ્યાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ મળી રૂપિયા 13 લાખ 86 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

