સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. ઇડરના ફીંચોડમાં વ્યાજખોરોના ત્રાસને કારણે પિતાએ પોતાના પાંચ વર્ષના માસૂમને કૂવામાં ફેંકી પોતે પણ મોતને વ્હાલું કર્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. ઇડરના ફીંચોડમાં વ્યાજખોરોના ત્રાસને કારણે પિતાએ પોતાના પાંચ વર્ષના માસૂમને કૂવામાં ફેંકી પોતે પણ મોતને વ્હાલું કર્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.