Home / Sports : KL Rahul talks about new era in Indian test cricket

IND vs ENG / 'વિરાટ-રોહિત વિના...', ટેસ્ટના નવા યુગ પર કેએલ રાહુલે તોડ્યું મૌન, કરુણની વાપસી પર કહી આ વાત

IND vs ENG / 'વિરાટ-રોહિત વિના...', ટેસ્ટના નવા યુગ પર કેએલ રાહુલે તોડ્યું મૌન, કરુણની વાપસી પર કહી આ વાત

20 જૂનથી હેડિંગ્લી, લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પર ખુલીને વાત કરી હતી. તેણે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ અને 8 વર્ષ પછી તેના સાથી કરુણ નાયરની વાપસી પછી ટીમ પર પડેલા પ્રભાવ પર મૌન તોડ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon