સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે કચ્છ કબરાઉ મોગલધામના ચારણ ઋષિબાપુએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો છે. આજે બીજા દિવસે પણ મોગલધામ ખાતે ચારણ ઋષિબાપુએ ઉપવાસ કર્યા છે. સાથે જ મોગલધામમાં દેશભરના સાધુ-સંતોને એક થવા આહવાન કરવામાં આવ્યું છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. ઉપવાસ કર્યું અને ત્યારબાદ તડકામાં બેસીને ચારણ ઋષિબાપુ ઉપવાસ કરશે.

