Home / Gujarat / Kutch : Bapu of Mughal Dham fasts against the scolding of the monks

સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે મોગલધામના બાપુ ઉપવાસ પર, ગઢડામાં સ્થાનિકોએ મંદિરમાં જઈ કર્યા સુત્રોચ્ચાર

સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે મોગલધામના બાપુ ઉપવાસ પર, ગઢડામાં સ્થાનિકોએ મંદિરમાં જઈ કર્યા સુત્રોચ્ચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે કચ્છ કબરાઉ મોગલધામના ચારણ ઋષિબાપુએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો છે. આજે બીજા દિવસે પણ મોગલધામ ખાતે ચારણ ઋષિબાપુએ ઉપવાસ કર્યા છે. સાથે જ મોગલધામમાં દેશભરના સાધુ-સંતોને એક થવા આહવાન કરવામાં આવ્યું છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. ઉપવાસ કર્યું અને ત્યારબાદ તડકામાં બેસીને ચારણ ઋષિબાપુ ઉપવાસ કરશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon