Home / Religion : Before wearing a Rudraksha mala know its effect

હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવા ઈચ્છો છો? તો પહેલા જાણી લો તેની અસર

હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવા ઈચ્છો છો? તો પહેલા જાણી લો તેની અસર

સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૃથ્વી પર મળતા રત્નો અને પથ્થરોમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે, તેથી તેનો ઉપયોગ જાપ કરતી વખતે પણ કરવામાં આવે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon