Home / Entertainment : Shatrughan Sinha got angry on question of Pahalgam terrorist attack

પહલગામ આતંકવાદી હુમલાનો પ્રશ્ન સાંભળતા જ ગુસ્સે થઈ ગયા Shatrughan Sinha, કહ્યું- 'પ્રોપેગેંડા વોર ખૂબ...'

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ દેશભરના લોકોમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ છે. એવામાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અનુપમ ખેર અને જાવેદ અખ્તર જેવા ઘણા સેલિબ્રિટીઓએ આ નિંદનીય ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. આ દરમિયાન, શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) ની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon