Home / World : many planes in the world disappear after taking off?

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન ક્યાં ગયા? આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન ક્યાં ગયા? આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલાં વિમાન મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે. સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જેની સારવાર ચાલી રહી છે. પરંતુ આજે તમને એ વિમાનો વિશે વાત કરવી છે જે વિમાનોએ ઉડાન ભરી હતી પરંતુ હવામાં ગાયબ થઈ ગયા હતા જેની આજ સુધી કોઈ સંભાળ મળી નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon