ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પાકિસ્તાન ભારત પર ડ્રોન હુમલા કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારત તેનો વળતો જવાબ આપે છે. જેમાં કોઈ સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ પાકિસ્તાને ભારતીય બોર્ડરે સરહદ પર સેનામાં વધારો કર્યો છે. ભારતે આ અંગે આખી દુનિયાને ચેતવણી આપી છે. જેથી પરિસ્થિતિ વધુ ખરાબ થતી અટકાવી શકાય.

