કાશ્મીરના આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનો કરૂણ અંત આવ્યો છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા શહીદ થયા હોવાની પૃષ્ટિ થતાં તેમના પરિજનોમાં શોકની લહેર ફરી વહી છે. તંત્ર દ્વારા શૈલેષભાઈના મૃતદેહને સુરત લાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અધિકારીઓ મુજબ, શૈલેષભાઈનો મૃતદેહ કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને સુરત લાવવામાં આવશે.
તંત્રે કરી વ્યવસ્થા

