અમદાવાદ શહેરમાં ચોમાસાની બેવડી ઋતુને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 OPD કેસ નોંધાયા, જેમાંથી 1,137 દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં ચોમાસાની બેવડી ઋતુને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 OPD કેસ નોંધાયા, જેમાંથી 1,137 દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.