Home / Gujarat / Ahmedabad : Air India made this disclosure regarding compensation to the families of those killed in the crash

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વળતર આપવા મામલે એર ઇન્ડિયાએ કર્યો આ ખુલાસો

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વળતર આપવા મામલે એર ઇન્ડિયાએ કર્યો આ ખુલાસો

એર ઈન્ડિયાએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મામલે પીડિત મુસાફરોને વળતર આપવાની પ્રક્રિયા સાથે જોડાયેલા આરોપોને નકારી દીધા છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, વળતરને લઈને લગાવવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે. તેમના દ્વારા આપવામાં આવેલી પ્રશ્નાવલીનો હેતુ ફક્ત પારિવારિક સંબંધોની પુષ્ટિ કરવાનો હતો, જેથી વળતરની રકમ યોગ્ય પ્રકારે વિતરણ કરવામાં આવી શકે અને લાભાર્થીને ચુકવણી કરી શકાય.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon