Home / Gujarat / Gandhinagar : Gujarat news: Workers cannot be made to work from 1 to 4 pm

Gujarat news: શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, સરકારનો સ્પષ્ટ આદેશ

Gujarat news: શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, સરકારનો સ્પષ્ટ આદેશ

 ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થયું છે. રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના મોજાના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ના કરાવવાનો આદેશ આપ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon