Home / : Delhi ni Vaat BRS-BJP alliance in Telangana

Delhi ni Vaat: તેલંગાણામાં BRS -BJP વચ્ચે ગઠબંધનના એંધાણ, બિહારમાં કોંગ્રેસે RJDની ચિંતા વધારી

Delhi ni Vaat: તેલંગાણામાં BRS -BJP વચ્ચે ગઠબંધનના એંધાણ, બિહારમાં કોંગ્રેસે RJDની ચિંતા વધારી

ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાએ પોતાના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને એક પત્ર લખ્યો છે. આ પત્રને કારણે તેલંગાણાના રાજકારણમાં ગૂસપૂસ ચાલુ થઈ ગઈ છે. એમ કહેવાય છે કે કવિતાએ કેસીઆરને પોતાને હાથે ફીડબેક પત્ર લખ્યો હતો. આ પત્રમાં કવિતાએ હાલિયા બેઠક સંદર્ભે પક્ષ માટે ફાયદાકારક અને નુકશાન કરે એવી વાતોનું એનાલીસીસ કર્યું હતું. પત્રમાં ભાજપ અને બીઆરએસ વચ્ચે ગઠબંધન થવાની શક્યતા વિશેનો પણ ઉલ્લેખ હતો. આ પત્ર લીક થવાથી તેલંગાણા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તેલુગુ અને અંગ્રેજી ભાષામાં લખેલા પત્રમાં કવિતાએ લખ્યું છે કે, 'જેમ કે તમે (કેસીઆર) ફક્ત બે મિનિટ બોલ્યા અને ભાજપ માટે પણ કોઇ નુકતેચીની કરી નહીં, આનાથી કેટલાકે એવું વિચારવાનું શરૂ કર્યું છે કે, ભવિષ્યમાં આપણે ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ છીએ.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon