Home / India : 'This is against humanity...', Farooq Abdullah objects to the decision to expel Pak citizens

'આ માનવતા વિરુદ્ધ...', પાક. નાગરિકોને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાએ ઉઠાવ્યો વાંધો

'આ માનવતા વિરુદ્ધ...', પાક. નાગરિકોને કાઢી મૂકવાના નિર્ણય સામે ફારુખ અબ્દુલ્લાએ ઉઠાવ્યો વાંધો

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ સરકારના આ આદેશ પર વાંધો ઊઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી અને તેને અમાનવીય અને માનવતા વિરુદ્ધ ગણાવ્યો. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લોકો દાયકાઓથી ભારતમાં શાંતિથી રહી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon