ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા ફેરફાર કરીને 13 નાયબ મામલતદારને બદલીના આદેશ કર્યા છે. જેમાં વર્ગ 3ના નાયબ મામલતદારને હંગામી રીતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા ફેરફાર કરીને 13 નાયબ મામલતદારને બદલીના આદેશ કર્યા છે. જેમાં વર્ગ 3ના નાયબ મામલતદારને હંગામી રીતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.