Jamnagar News : જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા અને 140 કિલો વજન ધરાવતા કોન્ટ્રાક્ટર યુવાનનો વધુ વજનની બીમારીથી કંટાળી જઈ આપઘાત કરી લીધો છે. શરીર ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યા છતાં ફેર નહીં પડતાં આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
Jamnagar News : જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા અને 140 કિલો વજન ધરાવતા કોન્ટ્રાક્ટર યુવાનનો વધુ વજનની બીમારીથી કંટાળી જઈ આપઘાત કરી લીધો છે. શરીર ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યા છતાં ફેર નહીં પડતાં આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.