Home / Gujarat / Jamnagar : PM Modi's Gujarat visit, Kshatriya Mahasammelan was postponed by a day

PM મોદીના ગુજરાત પ્રવાસના કારણે ક્ષત્રિય મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું

PM મોદીના ગુજરાત પ્રવાસના કારણે ક્ષત્રિય મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ 2જી મે ના દિવસે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon