મહેસાણાના કડીના કરણનગરમાં રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં પિતા અને એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક પુત્રને રાહદારીએ બચાવી લીધો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મહેસાણાના કડીના કરણનગરમાં રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં પિતા અને એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક પુત્રને રાહદારીએ બચાવી લીધો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.