આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમા કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજરી આપશે. આ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે.

