પંચમહાલના ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સનો દૂરપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. જે એમ્બ્યુલન્સ દર્દીઓની માટે રાખવામાં આવતી હોય છે, તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે વપરાશ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
પંચમહાલના ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સનો દૂરપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. જે એમ્બ્યુલન્સ દર્દીઓની માટે રાખવામાં આવતી હોય છે, તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે વપરાશ થતાં અનેક સવાલો ઊભા થયા છે.