સુરત જિલ્લાના બારડોલી પંથકમાં હાલ શેરડી કાપણી થતાં ખેતરો ખાલી થઈ રહ્યાં છે. જેથી દીપડા જેવા હિંસક જનાવરો ગ્રામ્ય વિસ્તાર માં જોવા મળી રહ્યા છે. અહીં વાત છે. સુરત જિલ્લાના બારડોલીના તાલુકાના ઉતારા ગામનની. જ્યાં નરેશભાઈ હળપતિ પશુપાલન નો વ્યવસાય કરે છે. 16 જાન્યુઆરીના દિવસે નરેશભાઈના કોઢારમાંથી છ મહિનાનું વાછરડાનો શિકાર કરી એક દિપડો પેપરમિલ પાસે શેરડીના ખેતરમાં ખેચી લઈ ગઈ મીજમાની માણી હતી.

